Cancel PAN and Aadhaar Card: મૃત્યુ પછી આધાર કાર્ડ અને પેન કાર્ડ કેવી રીતે રદ કરવુ ? જાણો પૂરી પ્રોસેસ
Cancel PAN and Aadhaar Card: ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ અને પેન કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. પરંતુ જયારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, ત્યારે આ દસ્તાવેજો હજી પણ જીવંત ગણાતા રહે છે – જેનાથી તેનો દુરુપયોગ થવાની શક્યતા વધી શકે છે. ગુનાખોરી અથવા નાણાંકીય છેતરપિંડી જેવી ઘટનાઓ ટાળી શકાય, જો સમયસર આધાર અને પેન … Read more