Shramik Sulabh Aawas Yojana 2025: પક્કા મકાન બનાવવા મળશે 1.5 લાખ રૂપિયાની સહાય!

Shramik Sulabh Aawas Yojana 2025: મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં આજે પણ અનેક લોકો એવા છે જેમણે પોતાનું પક્કા મકાન નથી બનાવ્યું. ગરીબીને કારણે પોતાના સપનાનું ઘર બનાવી શકતા નથી. આવી સ્થિતિમાં સરકારે શ્રમિક પરિવાર માટે એક ખુબજ ઉપયોગી યોજના શરૂ કરી છે – શ્રમિક સુલભ આવાસ યોજના (Shramik Sulabh Aawas Yojana)

શ્રમિક સુલભ આવાસ યોજના શું છે ?

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ ગરીબ શ્રમિક પરિવારોને પક્કા મકાન બનાવવા માટે સરકાર તરફથી ₹1.5 લાખ રૂપિયાનું નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાયથી શ્રમિક પોતાનું ઘર સરળતાથી બનાવી શકે છે. સાથે સાથે અરજી કરનારા ઉમેદવારને ₹50,000 રૂપિયાની સબસિડી પણ મળે છે.

યોગ્યતા (Eligibility) કોણ અરજી કરી શકે ?

માત્ર શ્રમિક મંડળમાં કામ કરતા ઉમેદવાર
ઓછામાં ઓછું એક વર્ષથી શ્રમિક તરીકે રજિસ્ટર્ડ હોવું જરૂરી
પરિવારની વાર્ષિક આવક ₹2.5 લાખથી ઓછી હોવી જોઈએ
અરજી માટે આધાર કાર્ડ ફરજિયાત

જરૂરી ડોક્યુમેન્ટ્સ

આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટો
ચાલું મોબાઇલ નંબર
ઇમેઇલ આઈડી
બીપીએલ રેશન કાર્ડ
બેન્ક પાસબુક
જાતિ પ્રમાણપત્ર
નિવાસ પ્રમાણપત્ર
આવક પ્રમાણપત્ર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? Shramik Sulabh Aawas Yojana 2025

સત્તાવાર વેબસાઇટ પર જાઓ
“યોજનાઓ” વિભાગમાં જઈને શ્રમિક સુલભ આવાસ યોજના પસંદ કરો
ઓનલાઈન અરજી ફોર્મ ખોલીને જરૂરી વિગતો ભરશો
જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો
ફોર્મ ચેક કરીને ફાઇનલ સબમિટ કરો

ડાયરેક્ટ અરજી લિંક પણ સત્તાવાર સાઇટ પર આપવામાં આવશે.

મુખ્ય લાભો

પક્કા મકાન માટે ₹1.5 લાખ સહાય
શ્રમિકોને ₹50,000 સુધીની સબસિડી
ઘર બનાવવાની સપનાને પાંખો મળશે
માત્ર ઑનલાઇન અરજીથી સરળ પ્રક્રિયા

Read more-

Leave a Comment