PM Mudra Loan Yojana 2025:જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને પૈસાની અછત છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM મુદ્રા લોન યોજના (PM Mudra Loan Yojana) એવા લોકોને માટે છે, જેમને સ્વ-રોજગારી માટે નાણાંની જરૂર હોય છે. આ યોજના હેઠળ તમને લોનની સાથે કેટલીક યોજનામાં સરકાર તરફથી સબસિડી પણ મળે છે.
PM Mudra Loan Yojana શું છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં Mudra Yojana શરૂ કરી હતી. આ યોજના હેઠળ નાના અને મધ્યમ વ્યવસાયો માટે ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન મળતો હોય છે. ખાસ કરીને મહિલાઓ, SC/ST, બેરોજગાર યુવાઓ અને ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના ખૂબ જ લાભદાયી છે.
યોજનાની લાયકાત
- ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ
- ઓછામાં ઓછી 8મુ ધોરણ પાસ હોવું જરૂરી
- બિઝનેસ શરૂ કરવા માટે તૈયાર Business Plan હોવો જોઈએ
- SC/ST, મહિલા, દિવ્યાંગ અને પૂર્વ સેના કર્મીઓ માટે વિશેષ સબસિડી અને છૂટછાટ ઉપલબ્ધ છે
આવશ્યક દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બિઝનેસ પ્લાન
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
- નિવાસ પ્રમાણપત્ર અને શૈક્ષણિક પ્રમાણપત્ર
લોન અને સબસિડીની વિગતો
Mudra Yojana હેઠળ ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન મળે છે.
PMEGP યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારમાં 35% અને શહેરી વિસ્તારમાં 25% સુધી સબસિડી મળે છે.
Stand-Up India યોજના હેઠળ મહિલાઓ અને SC/ST માટે ₹10 લાખ થી ₹1 કરોડ સુધીનો લોન ઉપલબ્ધ છે.
કયા પ્રકારના બિઝનેસ માટે લોન મળી શકે છે?
- કિરાણા દુકાન
- ટેલરિંગ / બ્યુટી પાર્લર
- બેકરી અને નાસ્તાની દુકાન
- મશરૂમ ફાર્મિંગ
- ડેરી અથવા પશુપાલન
- કમ્પ્યુટર સેન્ટર
- મોબાઇલ રિપેરિંગ
- રેડીમેડ કપડાંનો વ્યવસાય
લોન ચુકવણી સમયગાળો
લોનની ચુકવણી માટે 3 થી 7 વર્ષ સુધીનો સમય મળે છે.
કેટલીક યોજનામાં શરૂઆતના મહિના સુધી EMI ચૂકવવામાં છૂટ મળે છે.
સમયસર લોન ચૂકવીને ભવિષ્યમાં વધુ રકમ માટે પણ અરજી કરી શકાય છે.
ક્યારેક સરકાર વ્યાજમાં છૂટ અથવા લોન માફી પણ આપે છે.
READ MORE-