Gujarat Karmayogi Swasthya Suraksha Yojana 2025: ₹10 લાખ સુધીની કેશલેસ ટ્રીટમેન્ટ,જાણો કોણ અને કેવી રીતે લઈ શકે છે લાભ
Gujarat Karmayogi Swasthya Suraksha Yojana 2025: ગુજરાત સરકારે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના 2025ની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ઓલ ઇન્ડિયા સર્વિસિસ (AIS) અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે છે. હવે આ યોજનાથી લાભાર્થીઓ PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ પ્રતિ પરિવાર રૂ. 10 લાખ સુધીનો રોકડવિહિન આરોગ્ય સારવાર લાભ મેળવી શકશે. … Read more