Pashupalan Loan Yojana 2025: પશુપાલનનો ધંધો કરવા આ યોજનામા મળશે રુ 10 લાખ સુધીની સહાયગ્રામિણ વિસ્તારના લોકોને મોટા સમાચાર! જો તમે ગાય, ભેંસ કે બકરીના ધંધા કરવા માંગો છો તો સરકાર લઇ આવી છે ખાસ “પશુપાલન લોન યોજના”
આ યોજના હેઠળ તમે રૂ. 1 લાખથી લઈને રૂ. 10 લાખ સુધીni લોન મેળવી શકો છો. આ લોનથી તમે પશુપાલનનો ધંધો શરૂ કરી શકો છો અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકો છો.
શું છે પશુપાલન લોન યોજના ?
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના હેઠળ દેશના ખેડૂત, પશુપાલક અને ગ્રામિણ વતનીઓને સહાયરૂપ થવા માટે લોન આપવામાં આવે છે.
આ લોન નાબાર્ડ અથવા સરકારી બેંકો દ્વારા આપવામાં આવે છે. લોન પર સરેરાશ 11% સુધી વ્યાજ લાગુ પડી શકે છે અને કેટલીક સ્થિતિમાં 50% સુધી સબસિડી પણ મળે છે.
યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય
ગ્રામિણ વિસ્તારમાં રોજગાર વધારવો
દુધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિકાસ
પશુપાલન ધંધા દ્વારા લોકોની આવકમાં વધારો
કોન લઈ શકે છે લોન ?
અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી
અરજદાર ખેડૂત અથવા પશુપાલક હોવો જોઈએ
લોન માટે બેકલિસ્ટેડ ન હોવો જોઈએ
પશુપાલનના વ્યવસાય વિશે પૃથક જ્ઞાન હોવું જોઈએ
જરૂરી દસ્તાવેજો
લોન માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો ફરજિયાત છે:
આધાર કાર્ડ
પેન કાર્ડ
બેંક ખાતાનું વિવરણ
રહેઠાણ પુરાવો
આવકનો પુરાવો
ધંધાની યોજના (બિઝનેસ પ્લાન)
પાસપોર્ટ સાઈઝ ફોટો
મોબાઇલ નંબર
અરજી કેવી રીતે કરવી ?
તમારા નજીકની સરકારી બેંકમાં જાઓ
“પશુપાલન લોન યોજના” માટેનું ફોર્મ લો
ફોર્મમાં જરૂરી વિગતો ભરો
દસ્તાવેજોની નકલ જોડો
ભરેલું ફોર્મ બેંકમાં જમા કરો
બેંક દસ્તાવેજોનું ચકાસણી કરશે
મંજુર થયા પછી 24 કલાકમાં લોન મળી જશે
ખાસ નોંધ
લોન 5 થી 7 વર્ષમાં પરત આપી શકાય છે
મકસદ છે ગાય, ભેંસ, બકરી વગેરે ખરીદીને ધંધો શરૂ કરવો
યુવાનો માટે રોજગારનો સારો અવસર
લોન મળ્યા બાદ ડેરી ઉદ્યોગ શરૂ કરી શકાય
સત્તાવાર સબસિડી
કેટલાક રાજ્યોમાં પાત્ર લાભાર્થીઓને 50% સુધી સરકાર તરફથી સબસિડી મળે છે. જેથી તમારું ધંધાનું બોજું ઓછું પડે છે.
Read more-